Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»ભોજનમાંથી ઈયળ નીકળવાની ઘટના સામે આવી વસ્ત્રાપુરમાં પ્રિન્સ ભાજીપાઉંમાં ઈયળ નીકળવાનો બનાવ બન્યો
    Gujarat

    ભોજનમાંથી ઈયળ નીકળવાની ઘટના સામે આવી વસ્ત્રાપુરમાં પ્રિન્સ ભાજીપાઉંમાં ઈયળ નીકળવાનો બનાવ બન્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 19, 2023Updated:July 19, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમદાવાદમાં વધુ એક પ્રખ્યાત હોટેલના ભોજનમાંથી ઈયળ નીકળવાની ઘટના સામે આવી છે. પ્રિન્સ ભાજીપાઉંની ભાજીમાંથી ઈયળ નીકળવાનો બનાવ બન્યો હતો. વસ્ત્રાપુરમાં પ્રિન્સ ભાજીપાઉં નામની રેસ્ટોરન્ટ આવેલી છે, જેમાં આ બનાવ બન્યો છે. ઈયળ નીકળવાની આ ઘટનાને લઈ ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને ફરિયાદ કરતા ઊંધા જવાબ મળ્યા હોવાના પણ આક્ષેપ કરાયા છે.

    પોતાની ભૂલ બાબતે ગ્રાહક સાથે બોલાચાલી કરતાં મામલો બીચક્યો હતો. જે બાદ છસ્ઝ્રને જાણ કરતા રેસ્ટોરન્ટને ૧૨ હજારનો દંડ કરાયો હતો. ભાજીમાંથી ઈયળ નીકળતા આ ગ્રાહકે વીડિયો પણ બનાવ્યો હતો, જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જે બાદ છસ્ઝ્રએ કાર્યવાહી કરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.