Author: Shukhabar Desk

સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીર પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો જાેબ લેટર છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો મહેન્દ્ર સિંહ ધોનીનો જાેબ લેટર વર્ષ ૨૦૧૨નો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મહેન્દ્ર સિંહ ધોનીના જાેબ લેટર મુજબ કેપ્ટન કૂલને ઈન્ડિયા સિમેન્ટ્‌સમાં વાઈસ પ્રેસિડેન્ટનું પદ મળ્યું છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે મહેન્દ્ર સિંહ ધોનીને આ પોસ્ટ માટે દર મહિને ૪૩ હજાર રૂપિયા મળશે. આ સિવાય દૈનિક ભથ્થા સહિત અન્ય ખર્ચ ઉમેરવાથી તમને ૬૦ હજાર રૂપિયા મળશે. જાેકે, મહેન્દ્ર સિંહ ધોનીના જાેબ લેટરની તસવીરો સોશિયલ મીડિયા પર…

Read More

આ દુનિયામાં દરેક વ્યક્તિ કોઈપણ મહેનત કર્યા વિના સરળતાથી પૈસા કમાવવા માંગે છે. આજના સમયમાં પૈસા કમાવવા જરાય મુશ્કેલ નથી, પરંતુ એ મુશ્કેલ છે કે પૈસા કમાયા પછી તેને કેવી રીતે સાચવવું કારણ કે જેટલી ઝડપથી પૈસા વ્યક્તિની પાસે આવે છે, તેટલી ઝડપથી પૈસા વ્યક્તિ પાસેથી દૂર જાય છે. આવું જ કંઈક બ્રિટનના એક વ્યક્તિ સાથે થયું જ્યારે તેને લગભગ ૧૦૦ કરોડ રૂપિયાની લોટરી લાગી! તેણે પાણીની જેમ પૈસા વહાવ્યા અને હવે તે ગરીબ બની ગયો છે. તમને તેના જીવનમાંથી એ જ પાઠ મળશે કે પૈસા કેવી રીતે બચાવવા. રિપોર્ટ અનુસાર, તમારે નક્કી કરવાનું છે કે સ્કોટિશ શહેર એલ્ગિનના રહેવાસી…

Read More

સનાતન ધર્મમાં દરેક પૂજામાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવે છે. નાળિયેરને શ્રીફળ પણ કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર જયારે દેવ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું ત્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર પોતાની સાથે નારિયેળનું બીજ લઇને આવ્યા હતા. ત્યારથી શ્રીફળને ખુબ શુભ અને પવિત્ર ફળ માનવામાં આવે છે. સામાન્ય રીતે તમે જાેયું હશે કે પૂજા-પાઠ દરમિયાન પુરુષો જ નાળિયેર ફોડે છે. કોઈ પણ મહિલાઓ શ્રીફળ ફોડતી નથી. આ પાછળ શું માન્યતા છે શા માટે સ્ત્રીનું નાળિયેર ફોડવું વર્જિત છે આઓ જાણીએ ભોપાલના નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે. તમે હંમેશા ધાર્મિક કાર્યક્રમો દરમિયાન પુરુષોને નાળિયેર…

Read More

પાકિસ્તાનમાં પોતાના ફેસબુકવાળા પ્રેમ નસરુલ્લાહને મળવા માટે ગયેલી ભારતની અંજુએ કથિત રીતે ઈસ્લામ અપનાવી લીધો છે અને નિકાહ કરી લીધા છે. પોલીસે આ મુદ્દે સંકળાયેલી એક એફિડેવિટ પણ જારી કરી છે. તો અંજુનું કહેવું છે કે, તેણે આવું કંઈ કર્યુ નથી. અંજુએ નસરુલ્લાહ સાથે બેસીને એક વીડિયો બનાવ્યો છે. જેમાં તે કહી રહી છે કે, તે પાકિસ્તાન આવી છે એ વાતનો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. બંનેના નિવેદનો પણ એકબીજાથી વિરુદ્ધ છે. એનાથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે કોઈ એક ખોટુ બોલી રહ્યું છે. પાકિસ્તાન પહોંચેલી અંજુ વારંવાર ખોટુ બોલી રહી હોય એવી પણ શક્યતા છે. કે પછી…

Read More

આજે ૨૬મી જુલાઈએ સમગ્ર દેશ કારગિલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે. ૨૪ વર્ષ પહેલા ૧૯૯૯માં આજના દિવસે કારગીલે શિખરો પર ઘૂસી ગયેલા દુશ્મનને ભગાડીને વિજય જાહેર કર્યો હતો. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાના નાયકોને યાદ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરીને લખ્યું કે, કારગિલ વિજય દિવસ ભારતના તે અદભૂત બહાદુરોની શૌર્ય ગાથાને સામે લાવે છે, જે હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા બની રહેશે. આ ખાસ દિવસે, હું મારા હૃદયના ઊંડાણથી તેમને નમન કરું છું અને વંદન કરું છું. ભારત લાઈવ! કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ કારગિલ વિજય દિવસ નિમિત્તે લદ્દાખના દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા.…

Read More

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ભજવીને ચાહકોનું મનોરંજન કરનાર અભિનેત્રી દિશા વાકાણી આ દિવસોમાં શોમાંથી ગાયબ છે. ચાહકો તેને શોમાં પાછા જાેવા માંગે છે. તાજેતરમાં એવા અહેવાલો પણ આવ્યા હતા કે, અભિનેત્રી દિવાળીમાં શોમાં પુનરાગમન કરી શકે છે. જાે કે અભિનેત્રીની એન્ટ્રી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જાહેર છે કે, દિશાએ ૨૦૧૭માં મેટરનિટી લીવ લીધી હતી. ત્યાર બાદ તે શોમાં માત્ર એક જ વાર એપિસોડ (કેમિયો) માટે જાેવા મળી હતી. આ સિવાય તે શોમાંથી સતત ગાયબ છે. રજા પર ગયા બાદ તે લાઈમલાઈટમાંથી પણ ગાયબ છે. તે મીડિયા અને કેમેરાને પણ ટાળતી જાેવા મળી રહી છે.…

Read More

બોલિવૂડમાં આવી ઘણી અભિનેત્રીઓ છે, જે શૂટિંગ દરમિયાન જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી અને બાદમાં ઘણો હંગામો થયો હતો. કેટલાકે અધવચ્ચે જ ફિલ્મ છોડી દીધી તો કેટલાકે કામને મહત્વ આપ્યું. કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા અને તે બે બાળકોની માતા બની છે. બંને વખત અભિનેત્રી ફિલ્મના શૂટિંગ સમયે ગર્ભવતી થઈ હતી. પ્રથમ વખત તે ફિલ્મ વીરે દી વેડિંગના શૂટિંગ દરમિયાન ગર્ભવતી બની હતી. બીજું, તે લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગ દરમિયાન ગર્ભવતી બની હતી. અભિનેત્રીએ તેની ગર્ભાવસ્થા દરમિયાન થોડો બ્રેક લીધા બાદ તેનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. ઐશ્વર્યા રાય બચ્ચન વિશે વાત કરીએ તો ફિલ્મ હિરોઈનના શૂટિંગ દરમિયાન…

Read More

સાથ નિભાના સાથિયાની પહેલી ગોપી વહુ જિયા માણેક ૩૭ વર્ષની છે. પરંતુ તેની ક્યૂટનેસ તો હજુ પણ એવી જ છે. તે હજી પણ તેના લેટેસ્ટ ફોટોમાં ભોળી અને ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. સાથ નિભાના સાથિયા’ની પહેલી સીઝન વર્ષ ૨૦૧૦માં ટેલિકાસ્ટ થઈ હતી, જે ૨૦૧૭માં પૂરી થઈ હતી. જીયા માણેક આ શોની શરૂઆતથી જ આ શોનો ભાગ હતી. આ શોમાં જિયાને ખૂબ જ સીધીસાદી અને સંસ્કારી વહુ તરીકે દર્શાવવામાં આવી હતી. જિયા આ શોમાં સૌની ફેવરિટ બની હતી. સાથે જ આ શો તેના કારણે ટીઆરપી લિસ્ટમાં ટોપ-૫માં આવી ગયો હતો. આ શોમાં જિયાએ લાંબા સમય સુધી કામ કર્યું અને…

Read More

પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણથી લઈને કરીના કપૂર ખાન સુધી ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમના લાખો ચાહકો છે. સોશિયલ મીડિયા પર પણ તેની મોટી ફેન ફોલોઈંગ છે. તેમને કોઈ કારણ વગર ટોચની અભિનેત્રીઓ કહેવામાં આવતી નથી, આ અભિનેત્રીઓ પોતાની ફિલ્મોને પોતાના દમ પર હિટ બનાવવાની શક્તિ ધરાવે છે. એક વિદેશી સુંદરી પણ આ તમામ અભિનેત્રીઓને સ્પર્ધા આપે છે. ભારતમાં તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. તાજેતરમાં આ અભિનેત્રી તેના લગ્નને લઈને ચર્ચામાં હતી. પરંતુ, કરિયરની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષો ખાસ રહ્યા નથી. અમે બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફ વિશે વાત કરી રહ્યા છીએ, જેણે ૨૦૨૧ માં જ પંજાબી…

Read More

બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના આજકાલ તેની આગામી ફિલ્મ ડ્રીમ ગર્લ ૨ માટે ચર્ચામાં છે. તાજેતરમાં આ ફિલ્મનો એક નાનો પ્રોમો વિડિયો રિલીઝ થયો હતો, જેમાં આયુષ્માન ખુરાના પૂજાના પાત્રમાં લોકોનું મનોરંજન કરતો જાેવા મળ્યો હતો. હવે આ ફિલ્મનું એક પોસ્ટર શેર કરવામાં આવ્યું છે, જેમાં આયુષ્માન ખુરાનાનો રસપ્રદ લૂક જાેવા મળ્યો હતો. જે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે તેમાં આયુષ્માન ખુરાના બે રૂપમાં જાેવા મળી રહ્યો છે. આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ ૨નું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે, જેમાં તે એક તરફ પૂજા અને બીજી તરફ કરમના રૂપમાં જાેવા મળી રહ્યો છે. પૂજા તરીકે તે બ્લાઉઝ અને સ્કર્ટ પહેરેલો જાેવા…

Read More