Author: Shukhabar Desk

ભારતીય ટીમ અત્યારે આઇસીસી વનડે વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે, અને આના મૂળમાં ભારતીય બૉલરોનો ફાળો સૌથી મોટો છે. આમાં પણ મોહમ્મદ શમી આજકાલ પોતાની શાનદાર લયમાં દેખાઇ રહ્યો છે. મોહમ્મદ શમીને ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા આ વર્લ્ડકપની શરૂઆતની મેચોમાં રમવાની તક આપવામાં આવી ન હતી, પરંતુ જ્યારે તેને રમવાની તક મળી ત્યારે તેણે હંગામો મચાવ્યો હતો. મોહમ્મદ શમી આ વર્લ્ડકપમાં માત્ર ૪ મેચ રમ્યો છે, પરંતુ તેણે અન્ય તમામ ભારતીય બૉલરો કરતા ૧૬ વિકેટો લીધી છે. છેલ્લી કેટલીક મેચોમાં મોહમ્મદ શમીની બૉલિંગ સૌથી ખતરનાક દેખાઈ રહી છે, જેના કારણે વિપક્ષી ટીમ ટકી શકી નથી. આ કારણે સમગ્ર દેશમાં…

Read More

૩ પ્રકારની ફિલ્મો હોય છે..સારી ફિલ્મો..ખરાબ ફિલ્મો અને સલમાન ખાનની ફિલ્મો…અને આ ત્રીજા પ્રકારની જ ફિલ્મ છે…તમે ગમે તે કહો…ગમે તે કરો..ચાહકો તો ફિલ્મ જાેશે જ. જે ફિલ્મમાં સલમાન ખાન છે, કેટરિના કૈફ હોય, શાહરૂખ ખાનનો કેમિયો… તેને જાેવાનું બીજું કોઈ કારણ હોઈ જ નહીં. કહાનીમાં આ વખતે ટાઈગરનો દીકરો મોટો થઈ ગયો છે. દેખીતી રીતે ટાઈગરને એક મિશન પૂરું કરવાનું છે પણ આ વખતે મિશન ભારત માટે નથી. તે કોઈ બીજા માટે છે. અને આ મિશનમાં ટાઈગરને કેટલીક સમસ્યા આવે છે. આ જ વાર્તા છે. સ્પાઈ યૂનિવર્સની મોટાભાગની વાર્તાઓ આવી જ હોય છે. હા તેમા કેટલાક ટિ્‌વસ્ટ અને ટર્ન…

Read More

ઘણી ફિલ્મોને મોટા બજેટમાં બનાવવામાં આવે છે, તો અમુક ફિલ્મો નાના બજેટમાં જ કરોડો રુપિયા કમાઈ જાય છે. ફિલ્મોના હિટ થવાનું ફોર્મ્યુલા બજેટથી નિર્ધારીતક નથી હોતું, પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે જેટલું મોટું બજેટ એટલી જ મોટી ફિલ્મની કમાણી. જાેકે, આ બધું હવે દર્શકો પર ર્નિભર છે. અમિતાભ બચ્ચનથી લઈને સની દેઓલ સુધી ઘણાં સ્ટાર્સ એવા છે, જેની ફિલ્મો અડધી બનીને જ રહી ગઈ. ક્યારેક ફિલ્મને પૂરી કરવામાં બજેટ આડે આવ્યું તો ક્યારેક અન્ય કારણો પણ હતા. ૩૭ વર્ષ પહેલાં ફક્ત ૧૨ લાખમાં બનેલી એક ફિલ્મ બનતાં-બનતાં રુકી ગઈ તો એક્ટરે આ દર્દને સમજ્યું અને પોતાની ઈચ્છાઓને છોડીને…

Read More

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ICC ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડ સામે બેટિંગ કરવાની તક મળી ન હતી, પરંતુ તેણે બોલિંગમાં કમાલ કરી હતી. જાડેજાએ ડાબા હાથની ઓર્થોડોક્સ સ્પિન બોલિંગ વડે ડચ ટીમના બે ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ દરમિયાન તેણે ૨૭ વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ તોડીને એક મોટી સિદ્ધિ પોતાના નામે નોંધાવી હતી. ભારતીય ટીમ આ મેચ ૧૬૦ રનથી જીતવામાં સફળ રહી હતી. હવે ટીમ ઈન્ડિયાનો મુકાબલો ૧૫ નવેમ્બરે સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. રવિન્દ્ર જાડેજાએ નેધરલેન્ડના ઓપનર મેક્સ ઓ ડાઉડને બોલ્ડ કરીને ભારતને મોટી સફળતા અપાવી હતી.…

Read More

વિરાટ કોહલી નેધરલેન્ડ સામે વર્લ્ડ કપ ૨૦૨૩ની છેલ્લી લીગ મેચમાં બોલિંગ કરતો જાેવા મળ્યો હતો. ચાહકોની માંગ પૂરી કરીને રોહિત શર્માએ કોહલીને બોલ સોંપ્યો હતો. આ અગાઉ સ્ટેન્ડ પર બેઠેલા ચાહકો કોહલીને બોલિંગ આપવાની વિનંતી કરતા જાેવા મળ્યા હતા. રોહિત શર્માના ભરોસા પર ખરા ઉતરતા કોહલીએ તેની બીજી ઓવરમાં વિકેટ લીધી હતી. કોહલીએ વિકેટ લેતા જ પત્ની અનુષ્કા શર્માની પ્રતિક્રિયા વાયરલ થઈ. કોહલીની વિકેટ લેતા જ અનુષ્કા શર્મા હસવાનું રોકી શકી નહીં. તેની બીજી અને ઈનિંગની ૨૫મી ઓવરમાં કોહલીએ નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્‌સને વિકેટકીપિંગમાં કેચ આઉટ કરાવી દીધો. અનુષ્કા શર્માના રિએક્શન વિશે વાત કરીએ તો તે ખૂબ જાેરથી હસતી જાેવા…

Read More

દિવાળીના દિવસે લોકો નવા અને રંગબેરંગી કપડાં પહેરીને દિવાળીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરે છે, પરંતુ જાે કોઈ કાળા કપડા પહેરીને દિવાળી ઉજવે છે, તો તે વિચિત્ર લાગે છે. દર વર્ષે જયપુરનો રાજવી પરિવાર કાળા કપડા પહેરીને દિવાળી ઉજવે છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. દિવાળી માટે જયપુરના રાજવી પરિવારના તમામ લોકો કાળા કપડા પહેરે છે. તેની પાછળ એક ખાસ કારણ છે જેને જયપુરનો શાહી પરિવાર વર્ષોથી અનુસરી રહ્યો છે. રાજવી પરિવારના લોકોનું કહેવું છે કે કાળા કપડા પહેરવાનું કારણ એ છે કે શાહી પરિવારના તમામ લોકો યુદ્ધમાં પોતાના પૂર્વજાેના બલિદાન અને શહાદતને યાદ કરવા માટે કાળા કપડા…

Read More

અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન ૨૨ લાખથી વધુ દીવાઓ પ્રગટાવવાની ઘટનાને અલૌકિક અને અવિસ્મરણીય ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે અહીંથી નીકળતી ઉર્જા સમગ્ર ભારતમાં નવો ઉત્સાહ અને ઉત્સાહ ફેલાવે છે. દીપોત્સવના સાતમા સંસ્કરણ હેઠળ, શનિવારે ૨૫,૦૦૦ સ્વયંસેવકોએ સરયુ નદીના કિનારે રામ કી પૈડીના ૫૧ ઘાટો પર ૨૨.૨૩ લાખ દીવા પ્રગટાવ્યા હતા, જેણે કોઈપણ સ્થળે એકસાથે વધુમાં વધુ દીવા પ્રગટાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ગયા વર્ષની સરખામણીએ આ દીવાઓની સંખ્યા ૬.૪૭ લાખ વધુ છે. પ્રધાનમંત્રીએ દીપોત્સવને ‘અદ્ભુત, અલૌકિક અને અવિસ્મરણીય’ ગણાવ્યો હતો અને ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી હતી. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓએ ડ્રોનની મદદથી દીવાઓની ગણતરી કરી અને…

Read More

દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં રાજધાની દિલ્હી અને NCRમાં પુષ્કળ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. રવિવાર (૧૨ નવેમ્બર) દિવાળીના દિવસે સવારથી જ અનેક વિસ્તારોમાં ફટાકડા ફોડવાની શરૂઆત થઈ ગઈ હતી, જે સાંજ પડતાં જ મોટા પાયે વધી ગઈ હતી. ૯૦ ડેસિબલની ધ્વનિ મર્યાદાને વટાવતા ફટાકડાઓનો અવાજ રાજધાનીના લગભગ દરેક વિસ્તાર સહિત NCRમાં રાત્રે લગભગ ૧૦ વાગ્યા સુધી થોડીક સેકન્ડના અંતરે સંભળાય છે. જેના કારણે પ્રદૂષણ પણ સામાન્ય કરતા અનેકગણું વધી ગયું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા અનુસાર, સોમવારે સવારે (૧૩ નવેમ્બર) દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૯૬ હતો, જે સામાન્ય કરતાં લગભગ છ ગણો વધારે છે. CPCB મુજબ…

Read More

દિવાળીના તહેવારો વચ્ચે અનેક લોકો પોતાના વતન જવા રેલવે-બસનો સહારો લઈ રહ્યા છે. આ દરમિયાન ગઈકાલે સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડને કારણે ભાગદોડ મચી ગયા બાદ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઘણા વીડિયોમાં રેલવે પ્લેટફોર્મ પર ખીચોખીચ ભરેલી ટ્રેનો અને મોટી ભીડ જાેઈ શકાય છે. ભીડને કારણે ઘણા મુસાફરો ફસાયેલા છે અને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકતા નથી. એક મુસાફરે એક વીડિયો શેર કર્યો છે. તેણે એમ પણ કહ્યું કે, ભીડને કારણે તેના જેવા ઘણા લોકો ટ્રેનમાં ચઢી શક્યા ન હતા. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ડિવિઝનલ રેલ્વે મેનેજર (ડ્ઢઇસ્) વડોદરાને ટેગ કરતા…

Read More

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન સુરત વિભાગ દ્વારા અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલના મુસાફરો માટે દિવાળી પૂર્વે ૪૦૦ કરતા વધુ વધારાની બસો રવાના કરવામાં આવી છે. તે જ સમયે ચાલુ ટિકિટ સાથે મુસાફરી કરતા મુસાફરો માટે બસો હજુ પણ કાર્યરત છે. ટ્રેનમાં ચઢવાની ભગદડનીઘટના બાદ બસ માટે પણ મુસાફરોની ભીડને કાબુમાંરાખવા પ્રયાસ વધારવામાં આવ્યા છે. સુરત એસટી વિભાગ દ્વારા જણાવાયું હતું કે દિવાળીના તહેવારને કારણે ૭ થી ૧૧ નવેમ્બર દરમિયાન વધારાની બસો ચલાવવામાં આવી રહી હતી. એડવાન્સ ગ્રુપ બુકિંગ અને ઓનલાઈન દ્વારા ૭૬૦ બસોનું બુકિંગ થઈ ચૂક્યું છે. જેના કારણે સુરત એસટી વિભાગને અંદાજે ૧.૫ કરોડની આવક થઈ છે.…

Read More