ભારતીય અવકાશ એજન્સી ઈસરોના સન મિશન આદિત્ય એલ1ના પ્રક્ષેપણ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈસરોએ કહ્યું કે આદિત્ય એલ1 આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્પેસપોર્ટ પર પહોંચી ગયું છે. ISROનું કહેવું છે કે આદિત્ય L1 સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં લોન્ચ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આદિત્ય L1નું નિર્માણ ISROના UR રાવ સેટેલાઇટ સેન્ટરમાં કરવામાં આવ્યું છે, જ્યાંથી આદિત્ય L1 હવે સેટેલાઇટ લોન્ચિંગ માટે શ્રીહરિકોટા પહોંચ્યું છે. સેટેલાઇટ સૂર્ય પર સતત નજર રાખશે જણાવી દઈએ કે સૂર્યના અભ્યાસ માટે મોકલવામાં આવેલ ઈસરોનું આ પહેલું મિશન છે. આદિત્ય L1 ને સૂર્ય-પૃથ્વી સિસ્ટમના લેંગ્રેસ બિંદુની નજીક પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. તે પૃથ્વીથી 1.5 મિલિયન…
Author: Shukhabar Desk
શહેરી વિસ્તારના ધારાસભ્યોને શહેરી મત ક્ષેત્રોમાં માર્ગ મરામત-માર્ગ વિકાસના કામો માટે ૨૦૨૩-૨૪ ના વર્ષમાં ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો ર્નિણય કર્યો છે. રાજ્યના શહેરી મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતાં ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દિઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ ૨૦૨૩-૨૪ ના વર્ષ માટે માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે. મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિભાવ આપતાં ભૂપેન્દ્ર પટેલે આ જન સુવિધાલક્ષી ર્નિણય કર્યો છે. આ ર્નિણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતે તેમની સંવેદનશીલ પહેલ ‘રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન અંતર્ગત’ વર્ષ ૨૦૨૨-૨૩ માટે મોતિયાના ઓપરેશન્સના ૧,૨૬,૩૦૦ના નિર્ધારિત લક્ષ્યાંકના ૫૦૪% એટલે કે ૬,૩૬,૪૨૮ મોતિયાના ઓપરેશન્સ કરીને દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. એટલું જ નહીં, પરંતુ પ્રતિ ૧૦ લાખની વસ્તીએ ૧૦,૦૦૦થી વધુ મોતિયાના ઓપરેશન્સનો દર હાંસલ કરીને ગુજરાત આ શ્રેણીમાં પણ અગ્રણી રાજ્ય રહ્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪ની વાત કરીએ તો, રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન હેઠળ ગુજરાતમાં મોતિયાના ૧,૫૧,૭૦૦ ઓપરેશન્સનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેની સામે ગુજરાતે માત્ર ૮ મહિનાઓમાં જ ૮૧%થી વધુ ઓપરેશન્સ એટલે કે ૧,૨૩,૯૭૫ મોતિયાના ઓપરેશન્સ પૂર્ણ કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય…
સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વિરોધીઓને ચેતવણી આપી છે. નામ લીધા વગર સીઆર પાટીલે મંચ પરથી આ ચેતવણી આપી હતી. નામમ લીધા વગર પાટીલે વિરોધીઓને સલાહ આપતા જણાવ્યું કે, પોતાને સંસ્થાથી ઉપર ના સમજવું. તમે સક્ષમ છો એટલે જવાબદારી મળી એવું સમજવું. સક્ષમ છો તો તમને જ જવાબદારી મળે તેવો આગ્રહ ના રાખવો. જવાબદારી મળે તેના માટે સક્ષમ બનવાનો પ્રયાસ કરવો જાેઈએ. આવું ના થાય તો કેટલીક વખત લોકો સ્પર્ધામાં ઉતરી જાય છે. સક્ષમ હોવા છતા જવાબદારી ન આપી તેવા ભાવ ના હોવા જાેઈએ. નિરાશા થાય તેની મન અને શરીર પર અસર થાય છે. સુરતમાં લાયન્સ…
ગુજરાતમાં હવે દિવસેને દિવસે ઉનાળામાં આકરી ગરમી પડી રહી છે. આવામાં કેટલાક લોકોની ડ્યુટી એવી હોય તો તેઓને તડકામાં પણ બહાર નીકળવુ પડે છે. ત્યારે ગમે તે મોસમમાં ચાર રસ્તા પર ઉભા રહીને ફરજ બજાવતા ટ્રાફિક જવાનો માટે ગુજરાત પોલીસે મોટું પગલુ ભર્યું છે. અમદાવાદ ટ્રાફિક કર્મચારીઓ માટે એક નવા પ્રકારનું હેલ્મેટ આવ્યું છે, જેના થકી હવે તેમને ગરમી નહિ લાગે. અમદાવાદ ટ્રાફિક પોલીસ કર્મીઓ માટે નવા એસી હેલ્મેટ લાવવામાં આવ્યા છે. હાલ પ્રાયોગિક ધોરણે એસી હેલ્મેટ લાવવામાં આવ્યા છે. તેના અનુભવના આધારે વધુ એસી હેલમેટ લાવવાના કે નહિ તે નક્કી કરાશે. ટ્રાફિક પોલીસને રોડ પર ડ્યૂટી કરતા સમયે અનેક…
દિલ્હીથી સુરત આવતી ફ્લાઈટમાં એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. બે ઘડી તો પેસેન્જરના શ્વાસ પણ અધ્ધર થઈ ગયા હતા. કારણ કે ફ્લાઈટે જેવું ટેક ઓફ કર્યું કે ૨૦ મિનિટની અંદર જ વિન્ડશિલ્ડ તૂટી ગઈ હતી. હવે ફ્લાઈટ હવામાં આકાશમાં સફર કરી રહી હોય ત્યારે અચાનક આવી દુર્ઘટના ઘટે તો પછી ઈમરજન્સી એલાર્મ પણ વાગવા લાગે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિન્ડ શિલ્ડ તૂટી જતા પેસેન્જરોને આ અંગે જાણ થઈ અને લોકો ગભરાઈ ગયા હતા. કેમ કે જાે વિન્ડશિલ્ડ સંપૂર્ણપણે તૂટી જાય એવી સ્થિતિ ઉત્પન્ન થઈ હોત તો તમામ લોકોના જીવ જાેખમમાં મુકાયા હોત. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ૨૦ મિનિટ થઈ…
USની હવામાન વિભાગની એજન્સીએ જણાવ્યું હતું કે અલ નીનોની ઈફેક્ટથી ભારતમાં ચોમાસા પર થોડી બ્રેક લાગી શકે છે. તેવામાં ગુજરાત રાજ્યમાં પણ છેલ્લા ૧૦થી વધુ દિવસથી વરસાદી માહોલ છવાયેલો રહે છે પરંતુ ક્યાંય પડી રહ્યો નથી. ખેડૂતો અત્યારે ચોમાસાની રાહ જાેઈને બેઠા છે પરંતુ વરસાદ આવે અને ધોધમાર પડે એવી કોઈ સિસ્ટમ સક્રિય ન થઈ હોય એમ જણાઈ રહ્યું છે. જાેકે નિષ્ણાંતો અલગ તારણ કાઢી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે ૧૬થી ૧૮ ઓગસ્ટ દરમિયાન વરસાદ ફરીથી ધોધમાર ખાબકી શકે છે અને નવી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે વરસાદ હવે ક્યારે પડશે એ સવાલ દરેકના મનમાં…
માફિયા અતીક અહેમદ બાદ હવે જેલમાં બંધ તેનો દીકરો તેના સાગરીતો દ્વારા ખંડણી માગી રહ્યો છે. આવા જ બે પીડિતોએ અતીક અહેમદના દીકરા અલી અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સિવાય જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પણ ફરિયાદ નોંધાઈ છે. એક કેસ ૧૦ લાખ અને બીજાે ૩૦ લાખ રુપિયાની ખંડણી માગવાનો છે. પોલીસે બંને પીડિતોની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર ૨૪ કલાકમાં જ બે ફરિયાદ થતા અતીકના પરિવારની મુશ્કેલીઓ વધી ગઈ છે. પહેલો કેસ ૧૦ લાખ રુપિયાની ખંડણીનો છે, કરેલીમાં રહેતા એક પીડિતે માફિયા અતીકના દીકરા અને તેના સાગરીતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવી. આજથી ૧૫ ઓગસ્ટ સુધી પોતાના ઘર પર તિરંગો લહેરાવી લોકોને સેલ્ફી અપલોડ કરવા તેઓએ આહવાન કર્યું છે. તો બીજી તરફ, અમદાવાદના ઘાટલોડિયામાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે છસ્ઝ્રની તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસથી જ કાશ્મીરમાં શાનથી તિરંગો લહેરાઈ રહ્યો છે. અમદાવાદના ઘાટલોડિયામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં તિરંગા યાત્રા નીકળી હતી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘાટલોડિયાથી ર્નિણય નગર સુધી તિરંગા યાત્રા નીકળી હતી. અમદાવાદના આંગણે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રસ્થાન કરાવ્યુ હતું. આ પ્રસંગે અમિત શાહ, મુખ્યમંત્રી, હર્ષ…
મહારાષ્ટ્રની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં એક જ રાતમાં 17 દર્દીઓના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં એક જ રાતમાં 17 દર્દીઓના મોતથી ખળભળાટ મચી ગયો છે, મૃત્યુ પામેલા 17 દર્દીઓમાંથી 12 દર્દીઓ ICUમાં અને બે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. સામાન્ય વોર્ડ જ્યારે અકસ્માતમાં. બે દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા. આ સિવાય બાળરોગ વિભાગમાં એક દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો જેનું મૃત્યુ થયું હતું, જો કે હોસ્પિટલ પ્રશાસને હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપી નથી. હોસ્પિટલમાં ડોકટરો અને સ્ટાફની અછત છે કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની…