Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Health»Women Health : બ્રેસ્ટ કેન્સરનો શિકાર બની રહી છે મહિલાઓ, આ છે શરૂઆતના લક્ષણો
    Health

    Women Health : બ્રેસ્ટ કેન્સરનો શિકાર બની રહી છે મહિલાઓ, આ છે શરૂઆતના લક્ષણો

    SatyadayBy SatyadayFebruary 7, 2025Updated:March 3, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Women Health

    આજકાલ મહિલાઓની હેલ્ધી લાઈફસ્ટાઈલ બ્રેસ્ટ કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું મુખ્ય કારણ છે. ધુમ્રપાન, આલ્કોહોલ અને જંક ફૂડ શરીરને અંદરથી ખોખલું બનાવી રહ્યું છે. જેના કારણે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થાય છે, જેમાંથી એક બ્રેસ્ટ કેન્સરની સમસ્યા છે.

    બ્રેસ્ટ કેન્સરએ સ્ત્રીઓમાં સૌથી સામાન્ય કેન્સર છે. જો તમે તેને સમયસર ઓળખશો તો તેની યોગ્ય સારવાર થઈ શકે છે.તો ચાલો જાણીએ બ્રેસ્ટ કેન્સરના લક્ષણો ક્યા ક્યા છે.

    WHOએ મહિલાઓના સ્વાસ્થ્ય વિશે વાત કરી હતી. સમયની સાથે સ્તન કેન્સરના કેસો વધી રહ્યા છે. આ સંશોધન મુજબ વિશ્વભરમાં દર 20માંથી એક મહિલા સ્તન કેન્સરનો શિકાર બની શકે છે. આ સિવાય 2050 સુધીમાં સ્તન કેન્સરને કારણે થતા મૃત્યુની સંખ્યામાં પણ વધારો જોવા મળી શકે છે.

    જ્યારે બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધી જાય છે. ત્યારે મહિલાઓ ડોક્ટર પાસે જાય છે. અંતે આની સારવાર કરવી ખુબ મુશ્કિલ થઈ જાય છે.એટલા માટે ડોક્ટર હંમેશા કહેતા હોય છે કે, શુરુઆતના લક્ષણો ઓળખી લીધા તો જલ્દી ડોક્ટરની સલાહ લો.

    બ્રેસ્ટ કેન્સરના શરુઆતના લક્ષણોમાં બ્રેસ્ટની આસપાસ ગાંઠ થવી, નિપ્પલમાં ફેરફાર , બ્રેસ્ટમાંથી પ્રવાહી નીકળવું,નિપ્પલમાં ખંજવાળ આવવી આ બધા બ્રેસ્ટ કેન્સરના શરુઆતના લક્ષણો છે. જે બ્રેસ્ટ કેન્સરના સંકેત આપે છે. જો આવા લક્ષણો જોવા મળે તો જલ્દી ડોક્ટરની સલાહ લો.

    50 વર્ષથી ઉપરની મહિલાઓમાં બેસ્ટ કેન્સરનું જોખમ વધારે હોય છે.બ્રેસ્ટ કેન્સરની સારવાર ઘણી રીતે કરી શકાય છે. જેમાં ગાંઠને પ્રથમ સર્જરી દ્વારા દૂર કરવામાં આવે છે. આ સિવાય દર્દીને રેડિયેશન થેરાપી પણ આપવામાં આવે છે. જેમાં જીવલેણ કેન્સર કોષોને નષ્ટ કરવા માટે થાય છે. કીમોથેરાપી કરવામાં આવે છે, જેમાં દવાઓ દ્વારા કેન્સરના કોષોનો નાશ કરવામાં આવે છે. તેમની વૃદ્ધિ અટકાવે છે.

    આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે છે. આને માત્ર એક સૂચન તરીકે લો. આવી કોઈપણ માહિતીનો અમલ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.(all photo : canva)

    Women Health
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    Health Tips: ઈંડા નથી ખાતા? આ 7 ખોરાકથી પ્રોટીનની ઉણપ દૂર કરો

    April 22, 2025

    Health Care: ચા ના વધુ સેવનથી થતી હાનિ; જાણો કે તમારે કેટલી ચા પીવી જોઈએ અને શા માટે.

    April 18, 2025

    Health care: પ્લાસ્ટિકથી ખોરાક ઢાંકવો કેટલો ખતરનાક છે?

    April 18, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.