Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»૨૫ કરોડના સોનાની દાણચોરીના કેસમાં ડીઆરઆઈએ તપાસનો ધમધમાટ શરુ
    Gujarat

    ૨૫ કરોડના સોનાની દાણચોરીના કેસમાં ડીઆરઆઈએ તપાસનો ધમધમાટ શરુ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 22, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુરત એરપોર્ટ પર રુપિયા ૨૫ કરોડના સોનાની દાણચોરીના કેસમાં ડ્ઢઇૈં એ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. તપાસ જેમ જેમ આગળ વધી રહી છે એમ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. દાણચોરીના કેસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. કસ્ટમ, ડ્ઢઇૈં અને ઈમીગ્રેશન વિભાગથી એક ડગલુ આગળ રહેવા માટે આરોપીઓ એક ડગલુ આગળ રહેવા માટે અલગ અલગ તરકીબ અજમાવતા હતા. દુબઈથી શારજહા સોનુ લઈ જતા પહેલા સ્કેનર પર સોનુ ચેકિંગ કરતા. એરપોર્ટ પર જેવો માહોલ હોય છે એવો માહોલને લઈને પ્રેક્ટીસ કરતા હતા. તેઓ બોડી લેંગ્વેજ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરતા હતા. સાવ માસૂમ હોય એવો વ્યવહાર કરતા હતા.

    એરપોર્ટ પર ઝડપાઈ જવાથી બચવા માટે તમામ તૈયારીઓ કરીને સજ્જ રહેતા હતા. એરપોર્ટ પર અધિકારીઓની આંખમાં ધૂળ નાંખવા માટેના દાવ શીખીને તૈયાર રહેતા હતા. પરંતુ આમ છતાં તેઓનો ખેલ ખુલ્લો પડી ગયો હતો. પીએસઆઈ દવેને કોર્ટમાં ફરીથી રજૂ કરવામાં આવ્યા હતા. ચીફ કોર્ટમાં આ માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ હવે એક બાદ એક ખૂલાસાઓ થવા લાગ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.