Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરાઈ અમદાવાદ ; સાબરમતી નદીમાં છોડાયું પાણી
    Gujarat

    ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરાઈ અમદાવાદ ; સાબરમતી નદીમાં છોડાયું પાણી

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 20, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ધરોઇ ડેમમાં પાણીની આવક વધતાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ધરોઇ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતીમાં પાણીની આવક થઇ છે. અમદાવાદની સાબરમતી નદીમાં નવા નીરની આવક થઇ છે. જેના પગલે નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે, જ્યારે સુરક્ષાને ધ્યાને રાખીને ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરાઈ છે. સ્થિતિ સામાન્ય બનતા ફ્લોટિંગ રેસ્ટોરા ફરી શરૂ થશે.
    સાબરમતી નદીની સપાટી વધતા છસ્ઝ્ર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાને રાખીને ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરાઈ છે. ટેકનિકલ ટીમ સાથે પરામર્શ બાદ ર્નિણય લેવાયો છે. હાલની સ્થિતિ રિવર ક્રૂઝ માટે પ્રતિકુળ જણાતા ર્નિણય લેવાયો છે. આગામી સમયમાં વરસાદ રહેશે તો રિવર ક્રૂઝ બંધ રહેશે. સ્થિતિ સામાન્ય બનતા ફ્લોટિંગ રેસ્ટોરા ફરી શરૂ થશે.

    ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં આવક થઇ છે. જેના પગલે વાસણા બેરેજના ગેટ ખોલી ૧૮ હજાર ક્યુસેક પાણી છોડાયું છે. મોડી રાતથી વાસણા બેરેજનું જળસ્તર ૧૨૭ ફૂટ કરાયું છે. પાણી છોડાતા નદી કાંઠામાં અલર્ટ અપાયું છે.
    અમદાવાદના ઉપરવાસથી સાબરમતીમાં નવા નીરની આવક થઇ છે. સતત પાણીની આવકને પગલે વાસણા બેરેસના દરવાજા ખોલાયા છે. ૧૫ દરવાજા ખોલીને ૧૮ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે.

    વાસણા બેરેજનું જળસ્તર ૧૨૭ ફૂટ કરવામાં આવ્યું છે. પાણી છોડાતા નદી કિનારાના વિસ્તારોમાં તંત્રનું અલર્ટ છે. કિનારા વિસ્તારમાં ન જવા માટે લોકોને અપીલ કરાઇ છે. ધરોઈ ડેમ હાલ ૯૨.૪૦ ટકા ભરાયો છે, ડેમની ભયજનક સપાટી ૬૨૨ અને તેની સામે હાલની સપાટી ૬૨૦.૦૭ ફૂટ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.