એશિયા કપ ૨૦૨૩માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની સૌ કોઈ રાહ જાેઈ રહ્યા હતા. બધાની નજર આ મેચ પર હતી. પરંતુ વરસાદે આ મેચની મજા બગાડી નાખી. આ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને બંને ટીમોએ એક-એક પોઈન્ટ વહેંચવો પડ્યો હતો. આ મેચમાં માત્ર ભારતીય ટીમ જ બેટિંગ કરી શકી અને ત્યારબાદ બીજી ઈનિંગમાં વરસાદ આવ્યો જેના કારણે મેચ રમાઈ શકી નહીં.આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી ન હતી. ટીમ ઈન્ડિયા ૪૮.૫ ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ બાદ પાકિસ્તાન સુપર-૪ માટે ક્વોલિફાય થઈ ગયું છે, પરંતુ ભારત માટે રસ્તો થોડો મુશ્કેલ…
Author: Shukhabar Desk
ઝિમ્બાબ્વેના ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું રવિવારે નિધન થયું હતું. લાંબા સમયથી તેઓ કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. હીથ સ્ટ્રીકના પત્નીએ જણાવ્યું હતું કે હીથ સ્ટ્રીકનું ૩ સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે નિધન થયું હતું. ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર જાેન રેનીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેણે સ્પોર્ટસ્ટારને કહ્યું કે હિથ સ્ટ્રીકનું મોત મેટાબેલેલેન્ડમાં તેના ખેતરમાં થયું હતું. હીથ સ્ટ્રીકની ગણતરી ઝિમ્બાબ્વેના મહાન ક્રિકેટરોમાં થાય છે. તેની પાસે બેટ અને બોલ બંને વડે મેચને પલટાવવાની શક્તિ હતી. હીથ સ્ટ્રીકે ઝિમ્બાબ્વે માટે ૬૫ ટેસ્ટ મેચ રમી અને ૨૨.૩૫ની એવરેજથી ૧૯૯૦ રન બનાવ્યા. તેણે ટેસ્ટમાં ૨૧૬ વિકેટ…
મોદી સરકાર ‘વન નેશન- વન ઇલેક્શન‘ માટે કમર કસી રહી છે. આ સંદર્ભમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ સાથે ગઈકાલે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘એક દેશ-એક ચૂંટણી’ને લઈને પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. રાહુલે ‘વન નેશન-વન ઈલેક્શન’ને દેશ અને તમામ રાજ્યો પર હુમલો ગણાવ્યો છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ઠ (અગાઉના ટિ્વટર) પર લખ્યું છે કે, “ભારત એટલે કે ભારત રાજ્યોનું સંઘ છે. ‘એક દેશ-એક ચૂંટણી’નો વિચાર સંઘ અને તેના તમામ રાજ્યો પર હુમલો છે. આ પહેલા પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા…
ઉત્તર પ્રદેશની ખાલી પડેલી રાજ્યસભા એક બેઠક માટે ભાજપે પૂર્વ નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ચૂંટણી પંચે ગયા મહિને ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. બીજેપી સાંસદ હરદ્વાર દુબેના નિધન બાદ આ સીટ ખાલી થઈ હતી. અહીં ૧૫ સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે. દુબેનું ૨૬ જૂને અવસાન થયું હતું. રાજ્યસભાના સભ્ય તરીકેનો તેમનો કાર્યકાળ નવેમ્બર ૨૦૨૬માં પૂરો થવાનો હતો. હાલમાં, ઉત્તર પ્રદેશના ૩૧ રાજ્યસભા સાંસદોમાંથી ૨૫ ભાજપના, ત્રણ સમાજવાદી પાર્ટીના, એક રાષ્ટ્રીય લોકદળના, એક બહુજન સમાજ પાર્ટીના અને એક અપક્ષ સભ્ય છે. રાજ્યસભાના સભ્યો છ વર્ષ માટે ચૂંટાય છે અને તેમાંથી એક તૃતીયાંશ દર બે વર્ષે…
શનિવારે ભારતીય પુરૂષ એશિયા કપ ટીમે ફાઈવ્સ એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. પેનલ્ટી શૂટઆઉટમાં ભારતે ૨-૦થી જીત મેળવી હતી. ફૂલટાઇમના અંતે, મેચ ૪-૪થી ડ્રોમાં સમાપ્ત થઈ, જેના કારણે પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવો પડ્યો. ભારતીય ક્રિકેટ ટીમ શનિવારે પાકિસ્તાન સામે ફ્લોપ દેખાતી હતી ત્યારે હોકી ટીમનો વિજય થયો હતો. શૂટઆઉટમાં ભારત તરફથી મનિન્દર સિંહ અને ગુરજાેત સિંહે ગોલ કર્યા હતા. તો બીજી તરફ ભારતના વિકેટકીપર સૂરજ કારકેરાએ પાકિસ્તાનના અરશદ લિયાકત અને મોહમ્મદ મુર્તઝાને શૂટઆઉટમાં ગોલ કરતા અટકાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ રાહીલે ફૂલટાઇમમાં બે ગોલ કર્યા હતા. આ સિવાય જુગરાજ સિંહ અને મનિન્દર સિંહે ૧-૧ ગોલ કર્યો હતો.…
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદનને લઈને દેશમાં હોબાળો મચ્યો છે. ઉદયનિધિના નિવેદન પર શાસક પક્ષ, વિપક્ષ પર પ્રહારો કરી રહ્યું છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદયનિધિના નિવેદન પર પહેલી પ્રતિક્રિયા આપી છે. અમિત શાહે વિપક્ષ પર પલટવાર કરતા કહ્યું કે, તમિલનાડુના મુખ્યમંત્રીનો પુત્ર સનાતન ધર્મના અપમાનની વાત કરે છે. આ લોકો તુષ્ટિકરણની રાજનીતિ કરે છે. રાજસ્થાનના ડુંગરપુરમાં ભાજપની ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ શરૂ થઈ છે. આ કાર્યક્રમને સંબોધતા અમિત શાહે કહ્યું છે કે, છેલ્લા બે દિવસથી ભારતનું ગઠબંધન ‘સનાતન ધર્મ’નું અપમાન કરી રહ્યું છે. ડીએમકે અને કોંગ્રેસના…
ચાલુ વર્ષમાં આઈપીઓ માર્કેટમાં ઘણી હલચલ જાેવા મળી છે જે આગામી સપ્તાહમાં પણ ચાલુ રહેશે. આગામી અઠવાડિયામાં શેરબજારમાં ત્રણ મેઈન બોર્ડ આઈપીઓ આવવાના છે જેના દ્વારા ૧૩૦૦ કરોડથી વધારે રૂપિયા એકત્ર કરવામાં આવશે. હાલમાં દરેક સપ્તાહ વીતવાની સાથે પ્રાઈમરી બજારમાં પ્રવૃત્તિ વધતી જાય છે. સોમવારથી શરૂ થતા અઠવાડિયામાં રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગ, જ્યુપિટર લાઈફ લાઈન હોસ્પિટલ્સ અને ઈએમએસ લિમિટેડના આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. Ratnaveer Precision Engineering ની પબ્લિક ઓફર ૪ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર સુધી ખુલી રહેશે. તેમાં ૧.૩૮ કરોડ શેરનો ફ્રેશ ઈશ્યૂ અને ૩૦.૪ લાખ શેરની ઓફર ફોર સેલ સામેલ છે. આ આઈપીઓની સાઈઝ ૧૬૫ કરોડ રૂપિયા છે.રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગ એ…
કેનેડામાં જાેબને લગતી ઘણી સમસ્યાઓ જાેવા મળે છે ત્યારે કેનેડા સરકારે ભારતીયો સહિતના વિદેશી વિદ્યાર્થીઓ માટે એક મોટી રાહત જાહેર કરી છે. કોવિડ વખતે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટને જે રાહતો મળી હતી તેને હવે વધુ સમય માટે લંબાવવામાં આવી છે. જેના કારણે જે સ્ટુડન્ટે કેનેડાની અંદર રહીને પોતાનો કોર્સ પૂરો નથી કર્યો હોય તેઓ પણ ગ્રેજ્યુએશન પછી અહીં રહીને કામ કરી શકશે. ઈમિગ્રેશન રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ કેનેડા (ૈંઇઝ્રઝ્ર) દ્વારા ડિસ્ટન્સ લર્નિંગની જે છુટછાટ આપવામાં આવી હતી તે મુખ્યત્વે કોવિડના સમયગાળા માટે હતી. તેના કારણે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (પીજીડબલ્યુપી) મેળવવા ઈચ્છતા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પર મોટી અસર થાય છે. કેનેડા સરકારે સ્ટુડન્ટને કેટલીક…
અમેરિકન ગ્રીન કાર્ડની પ્રોસેસ અત્યારે એટલી ધીમી ગતિએ ચાલે છે કે લાખો ભારતીયોની અરજીઓનો નિકાલ થવામાં વર્ષો નહીં પણ દાયકા લાગી જશે. અત્યારે ભારતીયોની ગ્રીન કાર્ડ અરજીઓ ૧૩૪ વર્ષના બેકલોગમાં ફસાઈ ગઈ છે. એટલે કે આટલી ધીમી ગતિએ ગ્રીન કાર્ડ અપાતા રહેશે તો એક સદી કરતા વધુ સમય લાગી જશે. અત્યારે જે અરજીઓ થઈ છે તેમાંથી ૧.૩૪ લાખ બાળકો છે જેમની ઉંમર ટૂંક સમયમાં લિમિટની બહાર જતી રહેશે. અમેરિકન ગ્રીન કાર્ડ માટે દુનિયાના દરેક ભાગમાંથી અરજીઓ આવી રહી છે, પરંતુ તેમાં ભારત, ચીન અને ફિલિપાઈન્સથી સૌથી વધુ અરજીઓ પેન્ડિંગ છે. યુએસ ગ્રીન કાર્ડના નિયમ પ્રમાણે કુલ જે ગ્રીન કાર્ડ આપવાના…
ભારતે ચંદ્ર પર ઉતારેલા ચંદ્રયાન ૩ના રોવર પ્રજ્ઞાને તેનું કામ પૂર્ણ કરી લીધું છે અને હવે ત્યાં રાત પડી રહી હોવાથી તે સ્લીપ મોડમાં જતું રહ્યું છે. ચંદ્ર પર રાતના સમયે તાપમાન શૂન્યથી ઘણું નીચે જતું રહે છે જેના કારણે આટલા ઠંડા વાતાવરણમાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ટકી શકે છે કે નહીં તે જાેવાનું રહે છે. પ્રજ્ઞાનને જે યોજના સાથે મોકલવામાં આવ્યું હતું તે સફળ થયું છે અને થોડા દિવસો પછી ફરી તેને સક્રિય કરવા માટે ઈસરો પ્રયાસ કરશે. જાેકે, ચંદ્રના સાઉથ પોલ પર ફરી સૂર્યોદય થશે ત્યારે રોવર અને લેન્ડર બરાબર કામ કરી શકશે કે નહીં તે નક્કી…