Author: Shukhabar Desk

ભારતના ચંદ્રયાન-૩નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ થઈ ગયું છે. ઈસરોએ ચંદ્રયાન-૩ ચંદ્રનું દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડ થયા બાદ ઈતિહાસ રચી દીધો છે. ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણે જણાવ્યું કે, પહેલાની સરકારોને ઈસરો પર વિશ્વાસ નહોતો. આ જ કારણ છે કે, ભારતીય સ્પેસ એજન્સીને પૂરતા પ્રમાણમાં બજેટ આપવામાં નહોતું આવતું. ઈસરોના શરૂઆતના દિવસો વિશે વાત કરતા નંબી નારાયણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બીજેપીએ પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોમાં ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક કહી રહ્યા છે કે, સરકારોએ ઈસરોને ત્યારે ફંડ આપ્યું જ્યારે તેણે પોતાની વિશ્વસનીયતા સ્થાપિત કરી લીધી.…

Read More

ભારતમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે વિપક્ષી પાર્ટીઓનું મહાગઠબંધન ઈન્ડિયાસતત ચર્ચામાં છે. આ ચર્ચાનું મુખ્ય કારણ આ મહાગઠબંધનના સંયોજકનું પદ છે. મહાગઠબંધનની રચના થઈ ત્યારથી જ એવી અટકળો ચાલી રહી હતી કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને આ મહાગઠબંધનના સંયોજક બનાવવમાં આવી શકે છે, જાે કે આ અટકળો વચ્ચે નીતિશ કુમારે પૂર્ણવિરામ મુક્તા કહ્યું હતું કે હું આ મહાગઠબંધનનો કન્વીનર બનવા માંગતો નથી.સીએમ નીતિશ કુમારે કહ્યું કે અન્ય નેતાને કન્વીનર બનાવવામાં આવશે. આ સિવાય સીએમ નીતિશે વધુમાં કહ્યું કે મારે અંગત રીતે કંઈ જાેઈતું નથી, મારું કામ માત્ર બધાને એક કરવાનું છે. આ ઉપરાંત બિહારના નાયબ મુખ્યમંત્રી જ્યારે ઈન્ડિયાગઠબંધનના…

Read More

હવે પાણીના લીકેજને વિદાય આપો કેમ કે એશિયન પેઇન્ટ્‌સ ‘સ્માર્ટકેર હાઈડ્રોલોક એક્ટ્રીમસાથે એકશનમાં આવી ગઇ છે, જે બ્રાન્ડ એમ્બેસેડર રણબીર કપૂર અને પીવી સિંધુ સાથે ઇન્ટેરિયર વોટરપ્રૂફીંગ માટેનો અંતિમ ઉકેલ છે. કાર્યરત ફીચર્સની રેન્જ સાથે હાઇડ્રોલોક એક્સટ્રીમ તીવ્ર વોટરપ્રૂફીંગની સમસ્યાઓ જેમ કે ભેજ અને એફ્લરેસન્સ સામે અતુલનીય રક્ષણ પ્રદાન કરે છે.સ્માર્ટકેર હાઇડ્રોલોક એક્સટ્રીમ લગાવવામાં સરળ એવું ઇન્ટેરિયર વોટરપ્રૂફીંગ ઉકેલ છે જેની ડિઝાઇન દરેક વોટરપ્રૂફીંગ જરૂરિયાત પર પ્રયત્નો વિના લગાવી શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે.સમગ્ર દેશમાં પ્રવર્તી રહેલી આત્યંતિક હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, એશિયન પેઈન્ટ્‌સ ઘરમાલિકોને ભેજ અને એફ્લરેસન્સ જેવી ગંભીર વોટરપ્રૂફિંગ સમસ્યાઓ માટે અનુકૂળ અને અસરકારક ઉકેલ પૂરો…

Read More

ગુજરાતીઓને મહાઠગ કહેવાના નિવેદનને લઈને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે. આ નિવેદનને લઈને અમદાવાદની મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બદનક્ષી કેસમાં પ્રાથમિક રીતે ગુનો બનતો હોવાનું કોર્ટે નોંધ્યું છે અને સમન્સ ઈશ્યુ કર્યું છે. હવે તેજસ્વી યાદવે ૨૨ સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવું પડશે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અરજદારના વકીલ દ્વારા અગાઉની સુનાવણીમાં ઈન્કવાયરી ક્લોઝિંગ પ્રોસિજર રજૂ કરાઈ હતી. અમદાવાદના હરેશ મહેતા નામના અરજદારે તેજસ્વી યાદવ સામે ગુજરાતીઓને ઠગ કહેવા બદલ મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી હતી. અગાઉ આઠમી ઓગસ્ટે હાથ ધરાયેલી સુનાવણીમાં ઈન્કવાયરી પૂર્ણ થતાં અરજદારના વકીલે તેજસ્વી યાદવ સામે સમન્સ ઈશ્યુ કરવા માંગણી…

Read More

સીકર, રાજસ્થાનમાં રહેનાર પ્રિયન સેને મિસ અર્થ ઇન્ડિયા ૨૦૨૩નો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ખિતાબ મેળવનાર તે પ્રથમ રાજસ્થાની છે. આ ઇવેન્ટનું આયોજન ડિવાઈન બ્યુટીના દીપક અગ્રવાલ દ્વારા દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડીયમમાં કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિયને દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું હતું. ડિવાઈન બ્યુટી, એ મિસ ઈન્ટરનેશનલ ઈન્ડિયા અને મિસ અર્થ ઈન્ડિયાના ખિતાબ આપે છે. જેના દ્વારા ભારતીય યુવતીઓ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.પ્રિયન સેન ૧૬ ફીનાલીસ્ટમાં મિસ અર્થ ઇન્ડિયા ૨૦૨૩નો ખિતાબ જીતી હતી. પ્રિયનને જયારે મિસ અર્થ ઇન્ડિયા ૨૦૨૩નો તાજ પહેરાવવામાં આવ્યો ત્યારે તે ખુબ ભાવુક થઇ હતી. હવે આ ઉપલબ્ધી બાદ પ્રિયન ડિસેમ્બરમાં વિયેતનામમાં…

Read More

રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે… હજુ પણ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની કોઈ સંભાવના જાેવા મળી રહી નથી… ત્યારે આગામી મહિને ભારતમાં જી૨૦ શિખર સંમેલન યોજાવાનું છે. ઉપરાંત એવા અહેવાલ પણ વહેતા થયા છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવશે… ભારતના યોજાનારા જી૨૦ સંમેલનમાં પુતિન ભાગ લેશે… જાેકે આ માત્ર વાતો જ છે, ત્યારે સવાલ એ થાય છે કે, પુતિન ભારત આવશે કે નહીં? આ જ સવાલોનો જવાબ જાણવા ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ એલીપોવ સાથે પત્રકારોએ વાત કરી.જ્યારે રશિયાના રાજદૂત ડેનિસ એલીપોવને પૂછવામાં આવ્યું કે, શું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દિલ્હીમાં યોજાનારા જી૨૦ શિખર સંમેલનમાં…

Read More

સપ્તાહના પહેલા દિવસે આજે માર્કેટમાં તેજી જાેવા મળી હતી, સવારથી ખુલતા માર્કેટમાં તેજીનો પવન ફૂંકાયેલો રહ્યો. દિવસના અંતે સ્ટૉક માર્કેટમાં બે મોટા ઇન્ડેક્સ બીએસએઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા. દિવસના કારોબારના અંતે આજે બીએસઇનો ઇન્ડેક્સ સેન્સેક્સ ૦.૧૭ ટકા ઉપર રહી ૧૧૦.૦૯ પૉઇન્ટના ઉછાળા સાથે ૬૪,૯૯૬.૬૦ ના સ્તર પર બંધ રહ્યો હતો, જ્યારે દિવસના કારોબારના અંતે એનએસઇ નિફ્ટીમાં પણ ઉછાળો આવ્યો હતો, નિફ્ટી ૦.૨૧ ટકાના વધારા સાથે ૪૦.૨૫ પૉઇન્ટ ઉછળ્યો અને ૧૯,૩૦૬.૦૫ ના સ્તર પર બંધ રહ્યો હતો. આજે બન્ને ઇન્ડેક્સમાં વધારો જાેવા મળ્યો હતો. આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સ…

Read More

દેશભરમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે… રક્ષાબંધન પણ નજીક આવી ગઈ છે… ભાઈ-બહેન વચ્ચેના પ્રેમનો તહેવાર રક્ષાબંધનથી માર્કેટમાં છવાયેલી મંદી દુર થવાનું શરૂ થઈ જશે. વેપારીઓના અંદાજ મુજબ, રક્ષાબંધન પર ૧૦ હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થવાનો અંદાજ છે. ઉપરાંત આ વર્ષના અંત સુધી મોટાભાગના સેક્ટરો મંદીમાંથી ઉગરી ઝગમગતા જાેવા મળશે. રક્ષાબંધનથી લઈને વર્ષના અંત સુધીમાં વિવિધ સેક્ટરોમાં તેજી જાેવા મળી શકે છે. આમ થવાથી વેપારીઓના લાભ તો થશે જ… ઉપરાંત રોજગારની તકો પણ વધશે.ગત વર્ષ માર્કેટમાં મંદી છવાયેલી જાેવા મળી હતી, તે દરમિયાન રક્ષાબંધન પર કુલ રૂપિયા ૭ હજાર કરોડનો બિઝનેસ થયો હતો, જ્યારે વર્ષ ૨૦૨૧માં ૬ હજાર કરોડ…

Read More

ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો પરંતુ આખા મહિના દરમિયાન વરસાદે રાહ જાેવડાવી છે. સારા વરસાદની આશા વચ્ચે માત્ર ઝાપટાથી જ સંતોષ માનવો પડ્યો છે. આવામાં લોકો રાહ જાેઇ રહ્યા છે કે, આખરે સારો વરસાદ ક્યારે પડશે? સાથે જ ચર્ચા છે કે આખરે કેમ મેઘરાજા ગુજરાતથી રિસાયા છે? આગામી સમયમાં વરસાદની આગાહીની વાત કરીએ તો, હવામાન વિભાગે વ્યક્ત કરેલી સંભાવના પ્રમાણે આગામી ૩૧ ઓગસ્ટથી તો સમગ્ર ગુજરાતમાંથી લગભગ વરસાદ ગાયબ થઇ જશે. હળવા વરસાદ પણ જાેવા નહીં મળે. જાેકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ માટે સાનુકૂળ સ્થિતિ બનવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમના મતે સપ્ટેમ્બરમાં વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં વરસાદનું…

Read More

કોઈ પણ માણસની ઓળખાણ તેના નામથી થાય છે. દુનિયાના કોઈ પણ ખૂણે જતાં રહો, દરેક શખ્સનું પોતાનું અલગ નામ હોય છે. આ નામ તેની ઓળખાણ હોય છે. પેદા થયા બાદ ઘરવાળા પોતાના બાળકનું સૌથી પહેલા નામકરણ કરે છે. આ નામથી તે બાકીની ભીડથી અલગ થાય છે. પણ શું આપ જાણો છો કે ભારતમાં એક એવું પણ ગામ છે, જ્યાં લોકોનું નામ લેવામાં આવતું નથી. જી હાં અહીં આપ કોઈને નામથી બોલાવી શકતા નથી. હવે આપ વિચારી રહ્યા હશો કે જાે નામ નથી લેવાનું તો કોઈને બોલાવવા કેવી રીતે? તેના માટે આપને સીટી વગાડતા આવડવું જાેઈએ. આ ગામમાં સૌ કોઈની સીટી…

Read More