Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»તહેવારોને ધ્યાને રાખી SMCના ફૂડ સેફ્ટી વિભાગના દરોડા સુરતમાં ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા માવાના નમુના લેવામાં આવ્યા
    Gujarat

    તહેવારોને ધ્યાને રાખી SMCના ફૂડ સેફ્ટી વિભાગના દરોડા સુરતમાં ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા માવાના નમુના લેવામાં આવ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 25, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને આજે સુરતમાં ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા દરેક ઝોનની અંદર અલગ અલગ ટીમ બનાવીને વિક્રેતાઓને ત્યાંથી માવાના નમુના લેવામાં આવ્યા હતા. આ નમુનાને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
    આગામી સમયમાં રક્ષાબંધન અને બાદમાં સાતમ આઠમ સહિતના પર્વ આવી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો મીઠાઈ આરોગતા હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને આજે સુરતમાં ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા દરેક ઝોનની અંદર અલગ અલગ ટીમ બનાવીને વિક્રેતાઓને ત્યાંથી માવાના નમુના લેવામાં આવ્યા હતા. આ નમુનાને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રીપોર્ટમાં જાે ધારાધોરણ મુજબ માલુમ નહી પડે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    ફૂડ સેફટી ઓફિસર ડી કે પટેલના જણાવ્યા અનુસાર આગામી રક્ષાબંધનના તહેવાર નિમિતે સુરત શહેરમાં મીઠાઈઓનું વેચાણ થતું હોય અને તેમાં જે માવો વપરાય છે તે માવાના નમુના લેવામાં આવ્યા છે.આ કામગીરી સુરતના તમામ ઝોનની અંદર કરવામાં આવી હતી.ભાગળ, પાંડેસરા, ઉધના સહિતના વિસ્તારોમાં માવા વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી.વિક્રેતાઓને ત્યાંથી નમુના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રીપોર્ટમાં ધારા ધોરણ મુજબ માલુમ નહી પડે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.