Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»મનિષ દોશીએ આપના નિવેદનથી ફાડ્યો છેડો ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની વાત કોંગ્રેસે ફગાવી
    Gujarat

    મનિષ દોશીએ આપના નિવેદનથી ફાડ્યો છેડો ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની વાત કોંગ્રેસે ફગાવી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 9, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની વાત કોંગ્રેસે ફગાવી દીધી છે. આમ આદમી પાર્ટીએ ભલે મોટા ઉપાડે ગઠબંધનની જાહેરાત કરી પરંતુ કોંગ્રેસે  આ વાતથી કિનારો કરી લીધો છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ સ્પષ્ટતા કરી કે- કોઈ પ્રકારનું ગઠબંધન થયું નથી.

    ગઠબંધનની સત્તા પ્રદેશ કક્ષાએ કોઈની પાસે નથી. આવા ર્નિણયો રાષ્ટ્રીય કક્ષાએથી જ થાય છે અને રાષ્ટ્રીય કક્ષાએથી હજુ સુધી એવી કોઈ સૂચના નથી. ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લડવા જઈ રહ્યા છે પરંતુ આ વાતને કોંગ્રેસે નકારી કાઢી છે અને કસમયનું નિવેદન ગણાવ્યું છે. મનિષ દોશીએ કહ્યું કે આવા નિવેદનોથી દૂર રહેવું જાેઈએ. બીજી તરફ ભાજપ નેતા રજની પટેલે પણ પ્રહાર કર્યા અને કહ્યું કે આવી પાર્ટી લોકો પર કોઇ અસર નહીં કરી શકે. આગામી ત્રીજી ઇનિંગ પણ ભાજપ જ જીતશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.