Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»લક્ઝરી બસોના પ્રતિબંધને લઈ મહત્વનો ર્નિણય ૧૫૦ ફૂટ રિંગરોડ પર લક્ઝરી બસોને બપોરે ૨ થી ૫ વાગ્યા દરમિયાન પ્રવેશ માટે છુટ
    Gujarat

    લક્ઝરી બસોના પ્રતિબંધને લઈ મહત્વનો ર્નિણય ૧૫૦ ફૂટ રિંગરોડ પર લક્ઝરી બસોને બપોરે ૨ થી ૫ વાગ્યા દરમિયાન પ્રવેશ માટે છુટ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 21, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગરોડ પર પોલીસ કમિશનરના જાહેરનામામાં ફેરફાર કરાયો છે. લક્ઝરી બસોને બપોરે ૨ થી ૫ વાગ્યા દરમિયાન ૧૫૦ ફૂટ રિંગરોડ પર પ્રવેશ માટે છુટ આપવામાં આવી છે. અગાઉ બહાર પડેલા જાહેરનામામાં સવારે ૮ થી રાત્રે ૯ સુધી લક્ઝરી બસોને પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો. આ ઉપરાંત સ્કૂલ, કોલેજની બસોને ૨૪ કલાક મુક્તિ આપવામાં આવી છે.

    ઇન્ડસ્ટ્રીયલ બસ અને લક્ઝરી બસોને બપોરે ૨ થી સાંજના ૫ વાગ્યા સુધી મુક્તિ આપવામાં આવી છે.
    રાજકોટના આ ૧૫૦ ફૂટ રિંગરોડ પર લક્ઝરી બસોને પ્રતિબંધ લગાવવામાં આવતા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ બાબતે ધારાસભ્ય સ્ઁ સહિતના લોકોને રજૂઆત કરાઇ હતી. જાેકે આ બાદ વિરોધ અને રજૂઆતને પગલે સીપી દ્વારા જાહેરનામા અંતર્ગત છૂટછાટ આપવામાં આવી છે. જેથી હવે લક્ઝરી બસોને બપોરે ૨ થી ૫ વાગ્યા દરમિયાન ૧૫૦ ફૂટ રિંગરોડ પર પ્રવેશ માટે છુટ આપવામાં આવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Social media obsession:રીલ બનાવતો યુવાન

    July 4, 2025

    July 1 rule changes India:બિહાર ચૂંટણી અપડેટ

    July 1, 2025

    Weekly photo news highlights:ઈઝરાયલ ગાઝા હુમલા ફોટા

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.