Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»પાવાગઢના આહલાદ્‌ક દ્રશ્યો થયા વાયરલ પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ
    Gujarat

    પાવાગઢના આહલાદ્‌ક દ્રશ્યો થયા વાયરલ પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 15, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પંચમહાલમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. યાત્રાધામ પાવાગઢના ડુંગર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે વરસતા વરસાદમાં પાવાગઢ પર્વતને માણવાનો એક અલગ જ લહાવો લોકોને મળ્યા છે. ડુંગરના પગથિયાઓ ઉપરથી વરસાદી પાણીની વહેતી ધારાઓ ઘણી જ સુંદર લાગે છે. ત્યારે આ અંગેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો છે. જાેકે બીજી બાજુ આ ધોધમાર વરસાદને કારણે રોપ વે બંધ કરવાની ફરજ પડી હતી. તે છતાં ભક્તો વરસતા વરસાદમાં પણ માના દર્શન માટે પગથિયા ચઢીને જતા જાેવા મળ્યા હતા.

    પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હાલોલ તાલુકાના યાત્રાધામ પાવાગઢ ખાતે ચોમાસુ શરૂ થતાં જ મનમોહક દ્રશ્યો સર્જાયા છે. શુક્રવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં સલામતીના ભાગરૂપે રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી હતી. જયારે વરસાદના પગલે પાણી પગથિયા ઉપર પડતાં યાત્રિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પાવાગઢમાં ધોધમાર વરસાદને કારણે મંદિરના પગથિયા પરથી ભારે પાણીનો પ્રવાહ વહેતો થતા યાત્રાળુઓને ચડવા ઉતરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

    પાવાગઢમાં ધોધમાર વરસાદ થતા પાવાગઢના પગથિયાં પર પાણી વહેતુ થયું પાવાગઢમાં વહેતા પાણીના અદભૂત ધોધના દ્રશ્યો સાથે રમણીય નજારો સર્જાયો હતો. આ અંગેના સુંદર વીડિયો સોશિયલ મીડિયામાં ઘણા જ વાયરલ થયા હતા. વરસાદને કારણે ???રોપવે સેવા બંધ થતાં માઈ ભક્તોએ પગથિયાં ચડીને દર્શન કરવા પડયા હતાં. ધોધમાર વરસાદને લઈ પગથિયાં પરથી નીચે તરફ ભારે વેગથી પાણી વહેતા ડુંગર પર ચડતા દર્શનાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દર્શને આવેલા માઈ ભક્તો પગથિયાં અને ડુંગર પરથી વહેતા ધોધ નો આલ્હાદક નજારો જાેઈ આનંદિત થયા હતા. દર્શને આવેલા માઈ ભક્તો પગથિયાં અને ડુંગર પરથી વહેતા ધોધ નો આલ્હાદક નજારો જાેઈ આનંદિત થયા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.