Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»પરેશ રાવલે ઇન્ટરવ્યૂમાં ખૂલાસો કર્યો હતો ફિલ્મ ર્ંસ્ય્ ૨ની સ્ટોરી મને પસંદ ન આવી ઃ પરેશ રાવલ
    Entertainment

    પરેશ રાવલે ઇન્ટરવ્યૂમાં ખૂલાસો કર્યો હતો ફિલ્મ ર્ંસ્ય્ ૨ની સ્ટોરી મને પસંદ ન આવી ઃ પરેશ રાવલ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 13, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની આવનારી ફિલ્મ ઓએમજી ૨ (ઓહ માય ગોડ ૨)નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે પંકજ ત્રિપાઠી જાેવા મળશે. જ્યારે ફિલ્મના પહેલા ભાગમાં પરેશ રાવલ જાેવા મળ્યા હતા. હવે બધાને પ્રશ્ન એ થાય છે કે, પરેશ રાવલે ફિલ્મના બીજા ભાગમાં કેમ કામ ના કર્યું. તો તેનો જવાબ પરેશ રાવલે પોતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની આવનારી ફિલ્મ ઓએમજી ૨ (ઓહ માય ગોડ ૨)નું ટીઝર જ્યારથી રિલીઝ થયું છે. ત્યારથી ચારે તરફ તેની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે થિએટરમાં રિલીઝ થશે. જાેકે, આ પહેલા આ ફિલ્મનો લૂક જાહેર થયો હતો ને હવે ટીઝર થયું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પરેશ રાવલની જગ્યાએ પંકજ ત્રિપાઠી જાેવા મળશે.

    જાેકે, ટીઝરમાં લોકોએ પરેશ રાવલને ઘણા મિસ કર્યા હતા. જાેકે, આ ફિલ્મ ન કરવા પાછળ પરેશ રાવલે પોતે એક ઇન્ટરવ્યૂમાં કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મની સ્ટોરી મને પસંદ ન આવી. તેમ જ આ રોલથી મને સંતોષ નહતો. એટલે જ મેં આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. એક્ટર પરેશ રાવલે વધુમાં જણાવ્યું હતું કે, જાે કોઈ ફિલ્મની સિક્વલ બનાવવા માગે છે તો તે લગે રહો મુન્નાભાઈ જેવી હોવી જાેઈએ. આ રીતે તેમણે જણાવી દીધું હતું કે, તેઓ કેવા પ્રકારની સિક્વલ કરવા માગે છે. આપને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં એક્ટર અરૂણ ગોવિલ ભગવાન શ્રીરામની ભૂમિકામાં જાેવા મળશે. જ્યારે અક્ષય કુમાર તો ભગવાન શ્રીકૃષ્ણના રોલમાં જ જાેવા મળશે. ઉપરાંત યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ ફિલ્મમાં જાેવા મળશે. આ ફિલ્મને અમિત રાયે ડિરેક્ટ કરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.