Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે પાંચ મેચ અમદાવાદમાં યોજાનારી વર્લ્ડકપની ફાઈનલ મેચમાં વિધ્ન બનશે વરસાદ?
    Cricket

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે પાંચ મેચ અમદાવાદમાં યોજાનારી વર્લ્ડકપની ફાઈનલ મેચમાં વિધ્ન બનશે વરસાદ?

    Shukhabar DeskBy Shukhabar DeskJune 30, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ૫ ઓક્ટોબરથી શરૂ થનારા વિશ્વ કપની જાહેરાત થઈ ગઈ છે અને આ વિશ્વકપની મેચો ક્યા દેશમાં રમાશે તેની પણ ૈંઝ્રઝ્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભારતમાં પણ વિશ્વ કપની મેચ રમાવાની છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે, અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વકપની પાંચ મેચ રમાવા જઈ રહી છે. જેમાં ફાઈનલની મેચ પણ અમદાવાદ ખાતે રમાશે. ૧૯ નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાવાની છે, ત્યારે હાલ આ મેચ પર વરસાદ વિધ્ન બની શકે તેવી આગાહી ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

    અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં ૮ જુલાઈ સુધી વધુ વરસાદ રહેશે અને આગામી ૫ દિવસ ભારે વરસાદ રહશે. વરસાદની સાથે સાથે અંબાલાલ પટેલે વાવાઝોડાની પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલ મુજબ, ૧૮થી ૨૦ નવેમ્બરે ગુજરાતમાં વાવાઝોડુ આવે તેવી શક્યતા છે. અને ૧૭ ઓક્ટોબરે ગુજરાતના દરિયા કિનારે ભારે પવનની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે, વર્લ્ડકપની ફાઈનલ મેચ ૧૯ નવેમ્બરના રોજ યોજાવાની છે અને આ દરમિયાન વાવાઝોડાની પ આગાહી કરવામાં આવી છે. જાે વાવાઝોડુ આવશે તો ભારે પવન સાથે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. જાે આગાહી મુજબ વરસાદ થશે તો ફાઈનલ મેચ વરસાદને કારણે ધોવાઈ શકે છે. ૈંઁન્ ૨૦૨૩ની ફાઈનલ મેચ પણ ગુજરાતના અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી.પરંતુ જે દિવસે ૈંઁન્ની ફાઈનલની મેચ રમાવાની હતી, તે દિવસે ભારે વરસાદ થયો હતો અને વરસાદને કારણે મેચ ધોવાઈ ગઈ હતી. જાે કે, રીઝર્વ ડેના દિવસે ફાઈનલ મેચ રમાઈ હતી, જાે કે, આ દિવસે પણ વરસાદ થતા મેચની ઓવર ઘટાડી દેવામાં આવી હતી.

    ભારતમાં રમાનાર વન ડે વર્લ્ડ કપ શેડ્યૂલની જાહેરાત થઈ ગઈ છે. ૫ ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થશે અને ફાઈનલ મેચ અમદાવાદમાં રમવામાં આવશે. આ ટુર્નામેન્ટ ૪૬ દિવસ સુધી ચાલશે અને ૧૦ જગ્યાએ કુલ ૪૮ મેચ રમવામાં આવશે. ટુર્નામેન્ટની પહેલી મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમવામાં આવશે. ભારતીય ટીમની વાત કરવામાં આવે તો છેલ્લા ૧૦ વર્ષમાં ૯ ૈંઝ્રઝ્ર મેચમાં હાર મેળવી છે. ભારતીય ટીમ પાસે હવે ઘરે રહીને વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક છે. ભારતે વર્ષ ૨૦૧૧માં ઘરે જ વર્લ્ડ કપ જીત્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Ind vs SL Women’s Tri Series Final: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત ક્રિકેટના મેદાન પર ચેમ્પિયન બનવા ઉતરશે, ફાઇનલમાં શ્રીલંકા સાથે ટક્કર

    May 10, 2025

    IPL 2025: વૈભવ સૂર્યવંશી પછી ભારતને મળ્યો બીજો 14 વર્ષનો ચમકતો તારો, બેવડી સદી ફટકારી

    May 6, 2025

    IPL 2025: ઇન્ડિયન આઇડલના ગાયકથી IPLના અમ્પાયર સુધી: 17 વર્ષમાં અદભૂત સફર

    May 6, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.