Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઈઝરાયલ- હમાસના યુદ્ધ વચ્ચે વડાપ્રધાને આપ્યું મહત્વનું નિવેદન આતંકવાદ કોઈપણ કારણસર, કોઈપણ સ્વરૂપમાં, તે માનવતા વિરુદ્ધ છે: મોદી
    India

    ઈઝરાયલ- હમાસના યુદ્ધ વચ્ચે વડાપ્રધાને આપ્યું મહત્વનું નિવેદન આતંકવાદ કોઈપણ કારણસર, કોઈપણ સ્વરૂપમાં, તે માનવતા વિરુદ્ધ છે: મોદી

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 13, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે. નવી દિલ્હીમાં આયોજિત ૯મી ઁ૨૦ જીેદ્બદ્બૈં ૨૦૨૩માં પીએમ મોદીએ કહ્યું કે, જે પણ થઈ રહ્યું છે તે દરેકને અસર કરશે. આ શાંતિ અને ભાઈચારાનો સમય છે. આતંકવાદ દુનિયા માટે પડકાર છે. જંગ કોઈના હિતમાં નથી.વિશ્વ આજે સંકટ સામે લડી રહ્યું છે. જે થઈ રહ્યું છે તે તેનાથી કોઈ અજાણ નથી, આ શાંતિનો સમય છે, બધાએ સાથે ચાલવુ જાેઈએ. દુનિયાએ એક પરિવાર થઇને રહેવું જાેઇએ.
    ભારત ઘણા વર્ષોથી સીમાપાર આતંકવાદનો સામનો કરી રહ્યું છે. લગભગ ૨૦ વર્ષ પહેલા આપણી સંસદનું સત્ર ચાલતું હતું ત્યારે આતંકવાદીઓએ તેને નિશાન બનાવ્યું હતું. દુનિયા પણ એ મહેસૂસ કરી રહી છે કે, કે આ કેટલો મોટ પડકાર છે. આતંકવાદ વિશ્વ માટે પડકાર છે અને તે માનવતા વિરુદ્ધ છે. વિશ્વની સંસદો અને તેમના પ્રતિનિધિઓએ આતંકવાદ સામેની લડાઈમાં સાથે મળીને કેવી રીતે કામ કરવું તે અંગે વિચાર કરવાની જરૂર છે.

    સંઘર્ષો વિશ્વમાં કોઈને લાભ આપી શકતા નથી. આ શાંતિ અને ભાઈચારાનો સમય છે, સાથે ચાલવાનો સમય છે, સાથે મળીને આગળ વધવાનો સમય છે. આ સમય દરેકના વિકાસ અને કલ્યાણનો છે.

    P-20 નો અર્થ પીનો અહીં અર્થ છે પાર્લમેન્ટ-૨૦, જે જે રીતે તાજેતરમાં ભારતમાં ય્-૨૦ સમિટ યોજાઈ હતી, તેવી જ રીતે હવે

    G-20 નું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેનું ઉદ્‌ઘાટન કર્યું હતું.ઁ-૨૦ શિખર સંમેલન ૧૪ ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં ય્-૨૦ દેશોના સ્પીકર્સ અને સંસદના સ્પીકર્સ ભાગ લઈ રહ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Nitish kumar: નવી સરકારની બીજી કેબિનેટ બેઠક – 19 દરખાસ્તોને મંજૂરી

    December 9, 2025

    Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધીનો પ્રહાર: ચૂંટણી પંચ, SIR અને મત ચોરી પર ગંભીર આરોપો

    December 9, 2025

    Vande Mataram debate: પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જનતાના મહત્વના મુદ્દાઓની અવગણના કરવામાં આવી રહી છે!

    December 8, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.