Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
    Gujarat

    રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 23, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા. ૨૪ જૂનને શનિવારે સવારે ૧૦-૫૫ કલાકે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા હેલીપેડ પર ઉતરશે. ૧૧-૦૫ કલાકે શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં જિન મંદિરે દર્શન કરશે. ૧૧-૪૫ કલાકે ધરમપુરના મોહનગઢ સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશનના સંકુલમાં જાહેર સભાને સંબોધશે. ત્યારબાદ બપોરે ૧૨-૨૦ કલાકે ધરમપુરમાં સ્વામિનારાયણ વિદ્યાપીઠ ખાતે પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના વિદ્યાર્થીઓ માટે બનાવેલી નૂતન છાત્રાલય અને પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ કરશે. ત્યારબાદ ૧૨-૪૫ કલાકે ફરી શ્રીમદ રાજચંદ્ર આશ્રમ જશે અને ત્યાંથી ૧૩-૨૦ કલાકે શ્રીમદ રાજચંદ્ર આશ્રમથી માલનપાડા હેલીપેડ જવા રવાના થશે. આ બંને કાર્યક્રમમાં તેમની સાથે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહેશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Social media obsession:રીલ બનાવતો યુવાન

    July 4, 2025

    July 1 rule changes India:બિહાર ચૂંટણી અપડેટ

    July 1, 2025

    Weekly photo news highlights:ઈઝરાયલ ગાઝા હુમલા ફોટા

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.