Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા વિમલ નમકીનનો પાંચ હજાર કિલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો
    Gujarat

    રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા વિમલ નમકીનનો પાંચ હજાર કિલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 5, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન કેટલાક ખાદ્ય પદાર્થોમાં કપડા ધોવાનો પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. એકના એક તેલમાં જ ફરસાણ તળવામા આવતુ હોય છે. વિમલ નમકીનનો પાંચ હજાર કિલો અખાદ્ય જથ્થો આરોગ્ય વિભાગે ઝડપીને તેને નાશ કરવામાં આવ્યો છે.ચટપટો સ્વાદ તમને મોંઘો પડી શકે છે. તહેવારો દરમિયાન ચટપટા ફરસાણ સહિતના ચટાકા લેતા પહેલા સાવચેતી દાખવવી જરુરી છે. રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન કેટલાક ખાદ્ય પદાર્થોમાં કપડા ધોવાનો પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. એકના એક તેલમાં જ ફરસાણ તળવામા આવતુ હોય છે. વિમલ નમકીનનો પાંચ હજાર કિલો અખાદ્ય જથ્થો આરોગ્ય વિભાગે ઝડપીને તેને નાશ કરવામાં આવ્યો છે.

    તહેવારોને લઈ આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કેટલાક ફરસાણ અને નમકીનનો જથ્થો અખાદ્ય હોવાનુ જણાઈ આવ્યુ હતુ. તબિબો માને છે કે, જે રીતે કપડા ધોવાનો સોડાનો ઉપયોગ કરવામાં આવે તો, તે લાંબા ગાળે કેન્સર થઈ શકે છે. આ ચોંકાવનારી બાબત છે અને તેને અટકાવવુ જરુરી હોવાનુ તબિબ જણાવી રહ્યા છે. જ્યારે એકના એક તેલમાં તળવાની પ્રક્રિયા કરવાને લઈ પણ હ્રદય અને મગજ સહિતના કેટલીક આડ અસર સર્જે છે. આ પ્રકારનુ તેલ પણ કેન્સર નોંતરી શકે છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે શ્રાવણ મહિનામાં ૨૦૦ જેટલા ચેકિંગ કરવામાં આવ્યુ હતુ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.