Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»રણોલી-પદમલા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત દરગાહેથી દર્શન કરી પરિવાર પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો
    Gujarat

    રણોલી-પદમલા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત દરગાહેથી દર્શન કરી પરિવાર પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 14, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રણોલી-પદમલા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં પાંચ વર્ષીય બાળકી અને ૪૨ વર્ષીય રીક્ષા ચાલકનું મોત નિપજ્યું છે. રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને સાથે સાથે બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો.

    આ અંગે સામે આવેલી વિગતો અનુસાર અકસ્માત સમયે રીક્ષામાં સાત મુસાફરો સવાર હતા. દરગાહેથી દર્શન કરી પરિવાર પરત આવતો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ૩ બાળકો સહિત ૭ લોકો રીક્ષામાં સવાર હતા. અકસ્માતને પગલે રસ્તા પર અરેરાટી મચી ગઈ હતી અને હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.