Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»સુરતના ઉધના વિસ્તારની ઘટના પીવાના પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા બે યુવકો બેભાન થતાં હોસ્પિટલ ખસેડાયા
    Gujarat

    સુરતના ઉધના વિસ્તારની ઘટના પીવાના પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા બે યુવકો બેભાન થતાં હોસ્પિટલ ખસેડાયા

    Shukhabar DeskBy Shukhabar DeskJune 25, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુરતના ઉધના વિસ્તારમાં પીવાના પાણીની ટાંકીસાફ સફાઈ કરવા ઉતરેલા બે વ્યક્તિઓ ગૂંગળાઈ ગયા હતા. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે બંને વ્યક્તિઓને બહાર કાઢીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે જ્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે.
    જેમાં મળતી માહિતી મુજબ સુરતના ઉધના સ્થિત સીટી ઇન્ડસ્ટ્રીયલમાં પીવાના પાણીની ટાંકીમાં સાફ સફાઈ કરવા માટે બે વ્યક્તિઓ અંદર ઉતર્યા હતા આ દરમ્યાન બંને વ્યક્તિઓને ગુંગણામણ થતા તેઓ બેભાન થઇ ગયા હતા. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી ગયી હતી બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી માન દરવાજા અને ભેસ્તાન ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.ફાયર વિભાગની ટીમે બી.એ.સેટ પહેરીને પાણીની ટાંકીમાં ઉતર્યા હતા અને બંને યુવકોને બહાર કાઢીને ૧૦૮ની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમાં વધુમાં દિનેશભાઈ ચઉ.૪૫ૃ અને મિલન ભાઈ ચઉ.૨૪ૃ પીવાના પાણીની ટાંકી સાફ સફાઈ કરવા માટે ઉતર્યા હતા અને તેઓ ગુંગણામણ થતા બેભાન થઇ ગયા હતા. ફાયર વિભાગની ટીમે બંને લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે અને ત્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે. બીજી તરફ પોલીસે પણ આ મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.