Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીને લઈ ર્નિણય આવ્યા પ્રાથમિક શાળાઓમાં PTC શિક્ષકોની જ ભરતી થઈ શકશે
    India

    સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીને લઈ ર્નિણય આવ્યા પ્રાથમિક શાળાઓમાં PTC શિક્ષકોની જ ભરતી થઈ શકશે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 17, 2023Updated:August 17, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પ્રાથમિક શાળાઓની શિક્ષક ભરતીને લઈ મોટા ફેરફાર આવી શકવાની સંભાવનાઓ વર્તાવા લાગી છે. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીને લઈ ર્નિણય આવ્યો છે. જેમાં ૨૦૧૮માં NCTE દ્વારા લેવામાં આવેલ ર્નિણયને રદ કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાઓની શિક્ષક ભરતીને લઈ મોટા ફેરફાર આવી શકવાની સંભાવનાઓ વર્તાવા લાગી છે. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીને લઈ ર્નિણય આવ્યો છે. જેમાં ૨૦૧૮માં NCTE દ્વારા લેવામાં આવેલ ર્નિણયને રદ કરવામાં આવ્યો છે. જેને લઈ હવે પ્રાથમિક શાળાઓમાં NCTE શિક્ષકોની જ ભરતી થઈ શકશે. આમ હવે પ્રાથમિક શાળાઓમા PTC કરેલ ઉમેદવારોને ભરતીમાં શિક્ષક તરીકે લેવામાં નહીં આવી શકે એવો મોટો ફેરફાર થઈ શકે છે.

    B.Ed કરેલ અને ડીપ્લોમા કરેલ તાલીમાર્થીઓને જ શિક્ષક તરીકે લેવામાં આવી શકે છે. ગુજરાતમાં પણ PTC તાલીમાર્થીઓની જ ભરતી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી શકે છે. આમ જાે ગુજરાત સરકાર આ અંગે ભરતીના નિયમમાં ફેરફાર કરશે તો, માત્ર PTCતાલીમાર્થીઓ જ પ્રાથમિક શિક્ષક તરીકે ભરતી થઈ શકે છે. જાેકે આ ભરતી નિયમ અસમંજસ છે. ૧ થી ૫ ધોરણ કે ૬ થી ૮ ના ધોરણ માટે અલગ અલગ આ ર્નિણયને માનવાનો કે માત્ર એક જ સરખી રીતે લાગુ પડશે એ જાેવુ મહત્વનુ રહેશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    CBSE: શું CBSE અને રાજ્ય બોર્ડનું મર્જર થશે? એક મોટું સરકારી નિવેદન સામે આવ્યું

    December 4, 2025

    BJP: કેરળમાં રાજકીય તણાવ? ભાજપ કાર્યકર્તાના વાહનને આગ લગાવવામાં આવી, CCTVમાં શંકાસ્પદ લોકો દેખાયા

    December 1, 2025

    Imran Khan: અડિયાલા જેલ વિવાદ: ઈમરાનને લઈને નવાઝ અને પીટીઆઈ વચ્ચે મતભેદ, પરિવાર હજુ પણ અજાણ

    November 27, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.